આણંદના તાજા સમાચાર
ગુજરાતમાં 14 સપ્ટેમ્બરની સવારે 6 થી 10 વાગ્યા સુધીના ચાર કલાકમાં 172 તાલુકામાં વરસાદ નોંધાયો. આણંદના બોરસદમાં 4.53 ઈંચ, પંચમહાલના ગોધરામાં 3.39 ઈંચ અન
આણંદની રાણક ગર્લ્સ હોસ્ટેલમાં 200થી વધુ વિદ્યાર્થિનીઓને ફૂડ પોઈઝનિંગ થયું, 20થી વધુ હોસ્પિટલ ખસેડાઈ. આરોગ્ય વિભાગની તપાસમાં રસોડામાં ગંદકી અને અનાજમાં
આણંદના બોરસદમાં વાત્સલ્ય સ્કૂલની હોસ્ટેલમાં સગીર વિદ્યાર્થી કુંજ મંગુકિયાએ ગળેફાંસો ખાઈને આત્મહત્યા કરી છે. પોલીસે મૃતદેહ પોસ્ટમોર્ટમ માટે મોકલી તપાસ
કચ્છના અંજારમાં પ્રેમી દ્વારા પ્રેમિકાના પતિની હત્યા કરી ટુકડા કરી તળાવમાં ફેંકવાનો ઘટનાક્રમ બહાર આવ્યો છે. પોલીસે આરોપીની ધરપકડ કરી છે.
ખંભાતના શકરપૂર ગામે તળાવમાં ડૂબી જવાથી એક જ પરિવારની ત્રણ દીકરીઓનાં મોત થયાં છે. પોલીસે ઘટનાની તપાસ શરૂ કરી છે અને ગામમાં શોકનો માહોલ છે.
આણંદ જિલ્લાના ધુવારણ ખાતે 7,000 મેગાવોટનો ન્યુક્લિયર પાવર પ્રોજેક્ટ ઊભો થઈ શકે છે. પ્રારંભિક તબક્કામાં આ યોજના અંગે ચર્ચા ચાલી રહી છે, પરંતુ સત્તાવાર